| |
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ની ખાનગી વેબસાઇટ માં આપનુ સ્વાગત છે. મહાવિદેહ ક્ષેત્રમાં, હાલના વર્તમાન તીર્થંકર નું સ્થળ જ્યાં તમારે તેમને મળવા જવાની જરૂર છે, તમારા આત્માની મુક્તિ માટે અથવા સાદા શબ્દોમાં આપણે જેને મોક્ષ કહીએ છીએ.
આ વેબસાઇટ માં, તમને વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી વિશે જાણવા માટે બધી માહિતી મળશે. તેમના અનેક વોલપેપરો અને ભજનો જે તેમના હ્યદયની એકદમ નજીક છે અને ઉપરની બધી રીતે તમે મને મળી શકો છો અને મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિ કરી શકશો.
તો,ચાલો આ પ્રવાસનો સાથે આરંભ કરીએ.
આ રક્ષણ કરનારા દેવી-દેવતાઓ છે.
શ્રી ચાંદ્રાયણ યક્ષદેવ
અને
શ્રી પાંચાગુલિ યક્ષિણીદેવી.
|
 |
|
 |
|
|